News of Thursday, 1st February 2018
અમ્પાયર સાથે વિવાદ કરવો રાયડૂને પડ્યો ભારે: બીસીસીઆઇએ લાગ્યો બે મેચનો પ્રતિબંધ
નવી દિલ્હી: હૈદરાબાદના ક્રિકેટર અંબાતી રાયડૂને આચાર સંહિતાના ઉલ્લઘન કરવા માટે બીસીસીઆઇએ બે મેચોનો પ્રતિબંધ ફટકાર્યો છે. આયદુએ 11 જાન્યુઆરીએ કર્ણાટક સામે રમાયેલ મેચમાં ક્ષેત્રક્શન લઈને આચાર સંહિતાના ઉલ્લઘન કરતા દોષી સાબિત થતા બીસીસીઆઇએ આગામી બે મેચો માટે બેન કર્યો છે. વિજય હજારે ટ્રોફી દરમિયાન રાયડુએ મેદાનમાં હાજર અમ્પાયર અભિજીત દેશમુખ, ઉલ્હાસ વિતાલરાવ અને ત્રીજા અમ્પ્યાર અનિલ ઢંડેકર સાથે વિવાદ કર્યો હતો.
(4:18 pm IST)