Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

અશ્વિન અને રવિન્દ્ર જાડેજાના ક્રિકેટ કરિયરનો આવી શકે અકાળે અંત?

ટેસ્ટ મેચોની સીરિઝમાં પણ 'ટ્રમ્પકાર્ડ' કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલને ઉતારી શકે

મુંબઈ :ટીમ ઇન્ડિયાના ધુંવાધાર સ્પિનર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાના ક્રિકેટ  કરિયરનો અકાળે અંત આવી શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચોની આગામી સીરિઝમાં પણ તે પોતાના 'ટ્રમ્પકાર્ડ' કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલને ઉતારી શકે છે.
  આ નિવેદનથી રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનના કરિયર પર સંકટના વાદળ દેખાઈ રહ્યા છે. આ બંને ખેલાડીઓને પહેલાંથી જ વનડે અને T20માં સ્થાન નથી મળી રહ્યું. અશ્વિન-જાડેજા માટે કમબેકની શક્યતા ઓછી છે.

(8:14 pm IST)