Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

ક્રિકેટથી રિટાયરમેન્ટની ઘોષણાના ર મહિના પછી અંબાતી રાયડુએ સંન્યાસ પરત લઇ લીધો

        ક્રિકેટના બધા ફોર્મેટથી સંન્યાસની જાહેરાત કરનાર લગભગ ર મહીના પછી બેટસમેન અંબાતી રાયડુએ કહ્યું છે કે એમનો આ નિર્ણય જજબાતી હતો અને તે બધા ફોર્મેટમાં બીજી વખત રમવા માગે છે.

 

         એમણે હૈદરાબાદ ક્રિકેટ એસોસીએશન ને પત્ર લખી કહ્યું છે કે તેની અંદર ઘણુ ક્રિેકેટ બાકી છે. અને તે આગળ શાનદાર રીતે રમવા માટે ઉત્સાહીત છે.

(12:54 am IST)