Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

મારામાં હવે ભાવના નથી રહી : ફર્ક નથી પડતો ટીમમાં સામેલ ન કરવા માટે : શ્રેયસ અય્યર

દિલ્હી કેપીટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરએ છેલ્લી બે આંતરરાષ્ટ્રીય ટી-ર૦ સીરીઝમાં  સામેલ ન કરવા વિશે કહ્યુ કે એનામા હવે ભાવના નથી રહી એમણે કહયું કોઇ કહે છે હુ ટીમમાં નથી, કોઇ ફરક નથી પડતો. અય્યરે કહયુ મજા કરવી છે, હુ નથી ઇચ્છતો કે સીલેકશન સાથે જોડાયેલી ચીજો મારી ખુશીને પ્રભાવીત કરે.

(11:00 pm IST)