Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

નાસિર હુસેનએ પાકીસ્તાન ચાહકને પુછયું ભારત-ઇંગ્લેન્ડ મેચમાં કોનુ કરશો સમર્થન ?

         ઇંગ્લેન્ડના ના પૂર્વ કેપ્ટન નાસિર હુસેનએ  ટવિટર પર પાકિસ્તાની ચાહકને પુછયું કે તે  ભારત અને ઇગ્લેન્ડ મેચમાં તે કોને સર્પોટ કરશે કારણ જો ભારત જીતે તો પાકિસ્તાનની સેમિફાઇનલમાં પહોંચવાની સંભાવના બની રહે.

         એક ચાહકે લખ્યુ નિશ્ચીત રૂપથી ભારતનું સમર્થન કરશે તે પાડોશી છે ક્રિકેટને લઇ જનૂની પણ છે.

મને ગુસ્સાવાળી પ્રતિક્રિયાઓની  આશા હતી પણ હાસ્ય મળ્યું યુજર્સની પ્રતિક્રિયાઓ પર નાસીર હુસેનનું મંતવ્ય.

(10:49 pm IST)