Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

ન્યુઝીલેન્ડમાં સિરીઝ જીત્યા પછી પતિ અનુષ્કા સાથે મસ્તીના મૂડમાં નજરે પડ્યા કેપ્ટ્ન કોહલી

નવી દિલ્હી: ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે રમાયેલ પાંચ મેચોની વનડે સિરીઝ 3-0થી જીતી લીધી છે. માઉન્ટ માંગણુંઈમાં રમાયેલ ત્રીજા વનડે જીતને ભારતે 10 વર્ષ પછી ન્યૂઝીલેન્ડની ધરતી પર સિરીઝ જીતી છે. મેચમાં કપ્તાન વિરાટ કોહલી અને રોહિત શર્માએ અર્ધશતકની પારી રમી હતી. જો કે હવે બાકી બે મેચોમાં કપ્તાન વિરાટ કોહલી ટીમ ઇન્ડિયા સાથે નહીં હોય.તે પત્ની અનુશ્કા શર્મા સાથે રજા ની મજા માનવના છે. આજે વિરાટે પત્ની અનુષ્કા સાથે એક ફોટો શેયર કરીને લખ્યું કે હમે દૂર જા રહે છે આની સાથે ...

વિરાટ કોહલીને બે વનડે અને ત્રણ ટી-20 મેચમાં આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યા પર રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે. સિરીઝની ચોથી વનડે મેચ હેમિલ્ટનમાં 31 જાન્યુઆરીના રમાશે.

(5:52 pm IST)