Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

રોહિત શર્માને કોચ શાસ્ત્રીએ આપ્યું 'હિટમેન'નું બિરદુ

નવી દિલ્હી: ભારતીય ટીમના સલામી બેસ્ટમેન રોહિત શર્માએ તાજેતરમાં શાનદાર ફોર્મ બતાવ્યું છે. રોહિત શર્માએ વિરાટની ખાલી જગ્યા પુરી દઈને શ્રીલંકા સામેની વનડે અને ટી-20 મેચની સિરીઝમાં રાષ્ટ્રીય ટીમની કેપ્ટાન જવાબદારી ઉઠાવીને ભારતને 2-1 અને 3-0થી જીત અપાવી હતી. ઉપરાંત રોહિત શર્મા તેને વ્યક્તિગત બેટિંગથી પણ ઘણો ચાહકમાં રહ્યો છે.

રોહિતે વનડે સીરજની બીજી મેચમાં બે સદી ફટકારી અને એકદિવસીય આતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણ સદી ફટકારીને દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે. જયારે ટી-20માં 118 રનની પરી રમી હતી. તમામ રન બનવ્યા પછી ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી રોહિતની વાતથી ખુશ થઈને તેને નવું નામ આપ્યું છે અને તેને 'હિટમેન'નું બિરદુ આપીને જાણે સન્માન કર્યું હોઈ તેવું રોહિત શર્માએ એક એન્ટરવ્યૂહમાં જણાવ્યું હતું.

(6:24 pm IST)