Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

હાર્દિક-ભૂવી-ઇશાન-સુર્યકુમારનું સ્થાન ડગુડગુઃ ટી-૨૦માંથી બહાર થઇ શકે છે ?

સતત નબળા ફોર્મમાં ચાલી રહેલા

નવી દિલ્હીઃ બીસીસીઆઇએ આગામી ટી ૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી.  આ ટીમમાં ખરાબ ફોર્મ હોવા છતાં, ઘણા ખેલાડીઓને તક આપવામાં આવી હતી, પરંતુ આઈપીએલમાં તેમનું સતત ખરાબ પ્રદર્શન તેમને ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવી શકે છે.

આઇપીએલમાં સતત નિષ્ફળ જઇ રહેલા હાર્દિક પંડયા, ભુવનેશ્વર કુમાર, ઇશાન કિશન અને સુર્યકુમારને ટીમમાંથી બહાર કરી દેવામાં આવી શકે છે.

(2:39 pm IST)