Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ભારતીય બેટ્સમેનોએ પીચના ઉછાળનો તોડ શોધવો પડશેઃ હરભજન

ઓફ સ્પિનર હરભજનસિંઘ આફ્રિકાના પ્રવાસ અંગે કહ્યું કે કુકાબુરા બોલ ૨૦મી ઓવર પછી સીમ લઈ શકશે નહીં અને માત્ર ઉછાળનું જ હથિયાર જોવા મળશે : અશ્વિનને ભારતીય ટીમમાં સ્થાન મળવુ જ જોઈએ.

(12:01 pm IST)