Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

શું હું ફકત તબલા વગાડવા માટે છુ : પંત એ પરિણામ ભોગવવું પડશે નિવેદન પર શાસ્ત્રીની પ્રતિક્રિયા

જો ઋષભ પંત ભુલોને વારંવાર કરતા રહેશે તો એમણે પરિણામ ભોગવવું પડશે નિવેદન પર ભારતીય મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ  કહ્યું જો કોઇ બેવકૂફી કરે છે તો મારે ધમકાવવા પડે છે શુ હુ ફકત તબલા વગાડવા માટે છું.

પંતને વિશ્વસ્તરીય બતાવતા શાસ્ત્રીએ કહ્યુ એમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમા સફળ થવા માટે જો સમર્થન જોશે તો અમે આપશુ.

રવિ શાસ્ત્રીએ કહ્યું આ ખેલાડી ખૂબ જ વિધ્વંસક સાબીત થઇ શકે છે.

(11:57 pm IST)