Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

નવો કેપ્ટન શ્રેયસ કલકત્તા સામેની મેચમાં બદલશે દિલ્હીનું ભાગ્ય? : સાંજે ૮ વાગ્યાથી જંગ

ખરાબ પ્રદર્શનને કારણે તમામને નિરાશ કરનાર દિલ્હી હવે એના નવા કેપ્ટન શ્રેયસ અય્યરના નેતૃત્વમાં આજે ફિરોજશા કોટલા મેદાનમાં સાંજે ૮ વાગ્યાથી કલકત્તા સામે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાના હેતુથી ઉતરશે.

(12:48 pm IST)