Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

અશ્વિન ટૂર્નામેન્‍ટમાંથી ખસી ગયો

આઇપીએલમાંથી ખેલાડીઓ નિકળવા લાગ્‍યાઃ રિચર્ડસન અને ઝંમ્‍પા પણ બહાર

નવી દિલ્‍હી : દિલ્‍હીની હૈદરાબાદ સામે સુપર ઓવરમાં જીત પછી અશ્વિનને સોશિયલ મીડિયા પર મેસેજ કરીને લીગમાંથી હટવાની માહિતી આપી. તેમણે કહયું સ્‍થિતિ સુધરશે તો મેચમાં પરત ફરીશ. તો બેંગ્‍લોરની ટીમના કેન રિચર્ડસન અને એડમ ઝેમ્‍પા પણ અંગત કારણ ધરી આઇપીએલમાંથી ખસી ગયા છે.

(4:03 pm IST)