Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ટી-ર૦ વર્લ્‍ડ કપ ર૦ર૦ના ભવિષ્‍ય પર ર૮મેના આવશે નિર્ણય

ટી-ર૦ વર્લ્‍ડ કપ ર૦ર૦નું સ્‍થગિત હોવું લગભગ નકકી છે. આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) ર૮ મેના ક્રિકેટ બોર્ડની સાથે બેઠકની તૈયારી કરી રહ્યું છે જેમાં ઓસ્‍ટ્રેલિયાની મેજબાનીમાં થનાર ટી-ર૦ વર્લ્‍ડ કપને લઇ નિર્ણય લેવાશે તે નકકી છે.

(10:20 pm IST)