Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

સચિન અને લક્ષ્મણના હિતોના ટકરાવને લઇ બીસીસીઆઇ લોકપાલની નોટિસ

બીસીસીઆઇ લોકપાલ જસ્ટિસ (રિટાયર્ડ) ડી.કે. જૈન એ પૂર્વ ક્રિકેટર સચિન તેંડેુલકર અને વી.વી.એસ. લક્ષ્મણને આઇપીએલ ફ્રેન્ચાઇઝી મેટરની સાથે સાથે  ક્રિકેટ સલાહકાર સમિતિના સદસ્ય હોવાને કારણ હિતોના ટકરાવ માટે નોટીસ આપી છે .જસ્ટિસ જૈન એ બંનેને ર૮ એપ્રીલ સુધી લેખીતમાં એમને અને બીસીસીઆઇને જવાબ આપવા કહ્યું છે.

 

(10:01 pm IST)