Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

હિતોના ટકરાવ બાબતે સચિન - લક્ષ્મણને નોટીસ

સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણને  ક્રિકેટ બોર્ડના ઓમ્બડ્ઝમેન-કમ-એયિક ઓફિસર ડી. કે. જૈને આઈપીએલની ફ્રેન્ચાઇઝી તેમ જ ક્રિકેટ બોર્ડની એવાઈઝરી કમિટીમાં મેમ્બર તરીકે જોડાવાને લીધે હિતોના ટકરાવને મામલે નોટિસ આપી હતી.

(1:55 pm IST)