Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

જો ચેન્નાઇ સામે હારશે તો વિરાટની કેપ્ટન પદેથી હકાલપટ્ટી ?

આઇપીએલમાં આજે સાંજે ચેન્નાઇ અને બેંગ્લોર વચ્ચે મુકાબલો રમાનાર છે જો આજના મેચમાં બેંગ્લોરની હાર થશે તો કેપ્ટનપદેથી વિરાટને હટાવી દેવામાં આવે તેવી શકયતા છે. કોહલીએ

ટી-૨૦ વર્લ્ડકપ બાદ ટી-૨૦ના કેપ્ટન તરીકે રાજીનામુ આપવાની અગાઉથી જાહેરાત કરી દીધી છે.

(1:34 pm IST)