Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

આતંકી હુમલાનો ભય હોવા છતાં પણ પાકિસ્તાન જવા માટે રવાના થઇ શ્રીલંકાની ટિમ

નવી દિલ્હી: સુરક્ષા વ્યવસ્થા અને આતંકવાદી હુમલા જેવી દુવિધાઓમાં અને આશંકાઓ વચ્ચે મંગળવારના રોજ શ્રીલંકાઈ ક્રિકેટ ટિમ કેપ્ટ્ન દશુન શનાકાની હેઠળ 27 સપ્ટેબરથી શરૂ થનાર પાકિસ્તાન માટે રવાના થઇ ગઈ છે વર્ષ 2009માં શ્રીલંકાઈ ક્રિકેટ ટીમની બસ પર લાહોરમાં ગદ્દાફી સ્ટેડિયમની બહાર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેનાથી પાકિસ્તાનમાં ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંપૂર્ણ રીતે બંધ થઇ ગઈ હતી.

પાકિસ્તાનના છેલ્લા ઘણા વર્ષોથી પોતાના ઘરેલુ મેચ સંયુક્ત અરબ અમિરાતમાં રમાઈ રહી છે પરંતુ પછી લગભગ એક દસકા પછી શ્રીલંકાઈ ટિમ ફરીથી પાકિસ્તાન જવા માટે અને દ્વિપક્ષીય સિરીઝમાં ભાગ લેવા માટે પહોંચી ગઈ છે. જ્યાં આવનાર પ્રથમ ટેસ્ટનો દરજ્જો પ્રાપ્ત કરનાર વિદેશી ટિમ પણ છે.

(6:08 pm IST)