Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

મેચ ફિક્સિંગને લઈને પૂર્વ કેપટન સુનિલ ગાવસ્કરે આપી મોટી માહિતી

નવી દિલ્હી: પૂર્વ ભારતીય કેપટન સુનિલ ગવાસ્કરનું માનવું છે કે ક્રિકેટની મસીહ ફિક્સિંગથી પુરી રીતે છુટકારો મેળવવો ખુબજ મુશ્કેલ છે તેમને વધુમાં જણાવ્યું છે કે કોઈને કોઈ તો  એવું મળી જ જશે જે લાલચમાં આવી જાય અને તેનો ઈલાજ કરવો મુશ્કેલ બની જાય છે. હાલમાં ફિક્સિંગની ઘટના સામે આવ્યા પછી ગાવસ્કરે આ વાત જણાવી હતી.

        ગાવસ્કરે વધુમાં આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લાલચ એક એવી વસ્તુ છે જેને જેટલી પણ શિક્ષા, માર્ગદર્શન અથવા એટી કરપશન સાથે સેમિનાર કરી લે મદદ ન મળી શકે.લાલચ એક એવી વસ્તુ છે જે માનવીની અંદર રહેતી જ હોય છે.

(6:57 pm IST)