Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

કોહલીને ‘0’, મીરાંને ‘44’ પોઇન્ટ મળતા ખેલરત્ન: 80 પોઇન્ટ હોવા છતાં બજરંગ-વિનેશ પડતા મુકાયા

 

નવી દિલ્હી :દેશનારાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર' માટે કેટલાક ખેલાડીઓની પસંદગી કરાઈ છે. ત્યારે એક અહેવાલ મુજબ ખેલાડીઓમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને શૂન્ય પોઇન્ટ મળ્યો છે, જ્યારે વર્લ્ડ ચેમ્પિયન વેઇટ લિફ્ટર મીરાંબાઈ ચાનુને 44 પોઇન્ટ્સ છે. પહેલવાન બજરંગ પુનિયા, વિનેશ ફોગાટને 80 પોઇન્ટ્સ મળ્યા હોવા છતાં પડતા મુકાયા છે. 25 સપ્ટેમ્બરે ખેલાડીઓને રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર અપાશે.

(11:52 pm IST)