Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ટી-૨૦ રમ્યા બાદ ટેસ્ટ સિરીઝ રમવું સારૂ નથી

શ્રીલંકાની ટીમના કોચ મિકી આર્થર કહે છે

જોહનિસબર્ગઃ શ્રીલંકા ક્રિકેટ ટીમના કોચ મિકી આર્થરે કહ્યું કે તેની ટીમ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં સારૂ પ્રદર્શન કરી રહી નથી. કારણ કે લંકા પ્રીમીયર લીગના રૂપમાં ટી-૨૦ સિરીઝ રમ્યા બાદ ટેસ્ટ મેચ રમવું સારૂ નથી. શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકામ  વચ્ચે બે ટેસ્ટ મેચોની સિરીઝ રમાનાર છે. જેનો ૨૬મીથી પ્રારંભ થશે.

(3:37 pm IST)