Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

વિરાટ કોહલી ૪૦ વર્ષની ઉમર પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ નહી લ્યેઃ કોચ રાજકુમાર શર્મા

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નાનપણના કોચ રાજકુમાર શર્માએ કહ્યું કે વિરાટ કોહલી ૪૦ વર્ષની ઉંમર પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ  નહી લે. એમણે કહ્યું  તમે કોહલીને ૧૦ વર્ષ સુધી ભારત તરફથી રમતા જુઓ. જયારે કોહલીએ વિન્ડીઝ વિરૂદ્ધ પ્રથમ વન-ડે બાદ કહ્યું હતુ મારી કેરીયરના થોડા વર્ર્ષો જ બાકી છે.

(11:41 pm IST)