Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

બીસીસીઆઇએ આઇપીએલમાં રાજનીતિક વિજ્ઞાપન બતાવવાના અનુરોધને ફગાવી દીધો

બીસીસીઆઇએ આઇપીએલના આધિકારિક બ્રોડકાસ્ટ સ્ટાર ઇન્ડીયાના રાજનિતીક વિજ્ઞાપન દેખાડવાના અનુરોધને ફગાવી દીધો છે. બોર્ડએ કહ્યું કે તે પોતાના બેનર નીચે આયોજિત થનારા દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય અને ઘરેલું ટૂર્નામેન્ટમાં રાજનૈતિક અને ધાર્મિક વિજ્ઞાપનને મંજુરી ન આપવાની નીતિ ચાલુ રાખશે. આ વર્ષે લોકસભાની ચૂંટણી દરમ્યાન જ આઇપીએલના મેચ રમાવવાના છે.

(10:17 pm IST)