Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

પ્રજ્ઞાન ઓઝાએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધોઃ ટેસ્ટમાં ૧૧૩ વિકેટ ખેડવેલ

મુંબઈઃ ભારતીય ટીમના પૂર્વ લેફટ આર્મ સ્પીનર પ્રજ્ઞાન ઓઝાએ ક્રિકેટને અલવીદા કહ્યું.ટ્વીટર ઉપર ઓઝાએ નિવૃતિની જાહેરાત કરી છે. ઓઝાએ ૨૪ ટેસ્ટમાં ૧૧૩, ૧૮ વન-ડેમાં ૨૧ અને ૬ ટી-૨૦માં ૧૦ વિકેટો ઝડપી છે. સચીનના છેલ્લા ટેસ્ટમાં ઓઝાએ ૧૦ વિકેટ લીધી હતી.

(3:38 pm IST)