Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ભારતીય ટીમમાં ચોથા નંબર ઉપર બલ્લેબાજી કરવા માટે અંબાતી રાયડૂ

ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ વિન્ડીઝ વિરુદ્ધ વન-ડે સિરીઝ શરૃ થયા પહેલા કહ્યુ કે અમે ઘણા સમયથી ચોથા નંબર માટેના બલ્લેબાજની શોધ કરી રહ્યા હતા. અને અંબાતી નાયડુ આ માટે શ્રેષ્ઠ છે. કોહલીએ કહ્યું  રાયડુએ એશિયા કપમાં સારી બલ્લેબાજી કરેલ અને વિશ્વકપ પહેલા એમને વધારે તક આપવાની જરૃર છે.

(11:59 pm IST)