Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

યો-યો ફિટનેસ ટેસ્ટ પછી બીસીસીઆઈ પસંદ કરશે ખેલાડીઓને

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વાર અજાહેર કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય ટીમની પસંદ હવે યો-યો ફિટનેસ ટેસ્ટ આપ્યા પછી ખેલાડીઓની પસંદગી કરશે. બોર્ડે તાજેતરમાં નીચું જોયું પડ્યું જયારે ટેસ્ટ ટીમમાં સામે મોહમ્મ્દ શામી અને વનડે ટીમ માટે પસન્દ કરેલ અંબાતી રાયડુ યોયો ટેસ્ટમાં ફેલ થયા હતા.રાષ્ટ્રીય ટીમ માટે પસંદ કરાયેલ ખેલાડીઓ સિવાય ઇંગ્લેડનના પ્રવાસ માટે પસંદ થયેલ ભારત ના ખેલાડી સંજુ સેમ્સન પણ યોયો ટેસ્ટમાં ફેલ થયા હતા. અફગાનિસ્તાન ટેસ્ટ, ભારત અને ભારત અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની ટીમની જાહેતા આઇપીએલ મેચ દરમિયાન કરવામાં આવી હતી.

(5:00 pm IST)