Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

પ્રમાણીકતા પૂર્વક કહુ તો અમે યુવરાજ અને મલિંગા માટે ઘણી મોટી રકમ રાખેલઃ મુંબઇ ઇન્ડીયન માલિક આકાશ અંબાણી

મુંબઇ ઇન્ડીયન્સના માલિક આકાશ અંબાણીએ  ર૦૧૯ આઇપીએલ નિલામીમા યુવરાજસિંહને રૂ. ૧ કરોડમાં ખરીદવા પર કહ્યંુ પ્રમાણીકતાથી કહુ તો અમે યુવરાજ અને મલિંગા માટે ઘણી મોટી રકમ રાખેલ. એમણે કહ્યુ યુવરાજ જેવા ખેલાડીને રૂ. ૧ કરોડમા ખરીદવો અમારા માટે ૧ર વર્ષોના આઇપીએલ ઇતિહાસમાં સૌથી વધારે વ્યાજબી નિર્ણય હતો.

(9:53 pm IST)