Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

એલ રાહુલને ટીમની બહાર કેમ રખાયો?: કોહલી અને શાસ્ત્રી ઉપર ગુસ્સે થયા ફેન્સ

નવી દિલ્હી : ભારતને ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો આ સાથે જ ભારત વન-ડે સીરીઝ પણ હારી ગયું છે  આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતી બોલિંગ લીધી. ભારતની હારથી ફેન્સ નિરાશ તો છે પણ તેમને વધારે આશ્યર્ય એ વાતનું છે કે, આખરે ઈનફોર્મ બેટ્સમેન કે એલ રાહુલને ટીમની બહાર કેમ રખાયો. સોશિયલ મીડિયા પર ફેન્સે વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને આડાહાથે લીધા.

(1:59 pm IST)