Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

અર્જુન તેંડુલકરને ટીમના અન્ય સભ્યોની જેમ જ ટ્રીટ કરાશે : કોચ સનથકુમાર

મુંબઈ :ભારતની અન્ડર-19 ક્રિકેટ ટીમમાં અર્જુન તેંડુલકરને કોઈ વિશેષ ખેલાડી તરીકે નહીં, પણ ટીમના અન્ય સભ્યોની જેમ જ ગણવામાં આવશે. મારે મન ટીમના બધા છોકરાઓ સમાન છે, એવું ટીમના બોલિંગ કોચ સનથ કુમારે જણાવ્યું છે
 અત્રે ઉલ્લેખનીય છે કે . ભારતીય અન્ડર-19 ક્રિકેટરોની ટીમ આવતા જુલાઈ મહિનામાં શ્રીલંકાના પ્રવાસે જવા સજ્જ થઈ રહી છે. ત્યાં તે ચાર-દિવસની બે મેચ રમશે

(8:25 pm IST)