Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ટી-૨૦માંથી સન્યાસ લેવાનો કોઈ ઈરાદો નથી શાહિદ આફ્રિદીનો

ગયા વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લઈ લેનારો પાકિસ્તાનનો ૩૮ વર્ષનો ક્રિકેટર શાહીદ આફ્રિદી ઘૂંટણમાં થયેલી ઈજામાંથી સાજો થયા પછી પણ ટી-૨૦ ક્રિકેટ રમવાનુ ચાલુ રાખવા માગે છે.

(2:38 pm IST)