Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પંજાબના પ્રથમ ત્રણ મેચ મોહાલીમાં, છેલ્લા ચાર મેચ ઈન્‍દોરમાં રમાશે : ફેરફાર

આઈપીએલની ગર્વમેન્‍ટ કાઉન્‍સીલે કિંગ્‍સ ઈલેવન પંજાબની ઘરઆંગણાની મેચોની તારીખમાં ફેરબદલ કર્યો છે. હવે પહેલી ત્રણ મેચો મોહાલીમાં એપ્રિલમાં અને છેલ્લી ચાર મેચો ઈન્‍દોરમાં મે મહિનામાં રમાશે. ફેરફાર મુજબ પંજાબની ટીમ હવે ઈન્‍દોરને બદલે મોહાલીમાં ૧૫, ૧૯ અને ૨૩ એપ્રિલે રમશે તો ૪, , ૧૨ અને ૧૪મી મેએ ઈન્‍દોરમાં મેચ રમશે. તારીખમાં ફેરબદલ ચંદીગઢ એરપોર્ટ ૧૨ થી ૩૧ મે દરમિયાન રીનોવેશનને કારણે બંધ કરવામાં આવવાનુ હોવાથી લેવામાં આવ્‍યો છે.

(2:42 pm IST)