Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

યશસ્વી જયસ્વાલને સચિન અને દ્રવિડે શું સલાહ આપી હતી?

અન્ડર ૧૯ વર્લ્ડ કપમાં બાંગલાદેશ અને ઈન્ડિયાના પ્લેયર વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે યશસ્વીએ શાંતિ જાળવી રાખી હતી. આ વિશે ઈન્ડિયાના અન્ડર ૧૯ના પ્લેયર યશસ્વી જયસ્વાલનું કહેવું છે કે 'રાહુલ દ્રવિડ સર અને સચિન તેન્ડુલકર સર દ્વારા મને ખૂબ જ મહત્વની સલાહ આપવામાં આવી હતી. તેઓ મને હંમેશાં કહેતા કે બેટ દ્વારા વાત કરવી, નહીં કે મોં દ્વારા'

(1:23 pm IST)