Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ર૦૧પ થી વન-ડે નહી રમેલ દિમુથ કરશે વિશ્વકપમાં શ્રીલંકાઇ ટીમની કપ્તાની

         બેટસમેન દિમુથ કરૂણારત્ને શ્રીલંકાઇ વનડે ટીમના કેપ્ટન બન્યા છે અને તે વિશ્વકપ ર૦૧૯ માં  ટીમની આગેવાની કરશે. ૩૦ વર્ષીય  કરૂણારત્ને એ પોતાનો આખરી આંતરરાષ્ટ્રીય વન ડે ૧ માર્ચ ર૦૧પ માં ઇંગ્લેડ વિરૂદ્ધ રમ્યા હતા. શ્રીલંકન ટીમએ હજુ સુધી વિશ્વકપ માટે પોતાની ટીમની જાહેરાત નથી કરી.

(10:22 pm IST)