Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ટોસને લઇ આપવામા આવેલ પી.એમ. ઇમરાનખાનની સલાહને સરફરાજએ કરી નજર અદાજ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનએ  પાક કેપ્ટન સરફરાજ અહમદને ટવિટર પર સલાહ  આપી હતી કે ભારત વિરૂદ્ધ વિશ્વકપમાં મેચમાં એમણે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવી જોઇએ. જયારે સરફરાજએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.  ઇમરાનની કપ્તાનીનમાં પાકિસ્તાનએ  ૧૯૯ર માં વિશ્વકપ જીત્યો હતો.

(11:37 pm IST)