Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

કોહલી અને જાડેજા પોતાની ફિલ્ડીંગથી બેટસમેનોને ડરાવી શકે છેઃ ભારતીય ફિલ્ડીંગ કચેની નિખાલસ વાત

ભારતીય ટીમના ફિલ્ડીંગ કોચ આર શ્રીધરએ કહ્યું છે કે વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા  ૩૦ યાર્ડ રેન્જમાં પોતાની ફિલ્ડીંગથી વિરોધી બેટસમેનોને ડરાવી શકે છે. એમણે કહ્યું કે પોતાના ખેલાડીઓની બેહદ ખુશ છુ. સ્લીપમાં કેચ લેવા માટે રોહીત શાનદાર ખેલાડી છે. શ્રીધરએ કહ્યું હાર્દિક પંડયા મુશ્કેલ સમયે ટીમને ઉગારવામા સૅક્ષમ ખેલાડી છે.

(11:49 pm IST)