Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

મારી આ લોકોને પ્રાર્થના છે કે આ ખેલાડીને એકલો છોડી દે : તે સારૂ રમવાનુ ચાલુ રાખશે : ધોની માટે : ગાવસ્કર

પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરએ કહ્યુ છે કે વિકેટકીપર - બેટસમેન  મહેન્દ્રસિંહ ધોની યુવા નથી. પરંતુ ટીમમા તેમની જરૂરીયાત અત્યારે પણ વધારે છે. ગાવસ્કરે કહ્યુ મારી પ્રાર્થના છે કે લોકો આ ખેલાડીને એકલો છોડી દયે અને ેતે સારૂ રમવાનું  ચાલુ રાખશે.  ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજા વન-ડેમાં પપ રન બનાવ્યા હતા.

(11:36 pm IST)