Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

અમ્પાયરિંગના નિર્ણયના લીધે ભારતને મળી હાર: હરેન્દ્ર સિંહ

નવી દિલ્હી: ઘરેલુ મેદાન પર 43 વર્ષ પછી વિશ્વકપની સેમિફાઇનલમાં પહોંચેલ ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચે હરેન્દ્ર સિંહે મેજબાન ટીમના હોલેન્ડ સામે ક્વાર્ટરફાઇનલમાં મળેલ હાર માટે અમ્પાયરના નિર્ણયને જવાબદાર ઠરાવ્યો છે.

ભારતને કલિંગા સ્ટેડિયમમાં રોમાંચક ક્વાર્ટરફાઇનલ મુકાબલામાં 1-2થી પરાસ્ત થવું પડ્યું હતું. હાર પછી કોચે એક ઈન્ટર્વ્યૂહમાં કહ્યું કે મારી ટીમના 11 યુવકો વિપક્ષી ટીમના 11 ખેલાડીઓ સામે રમ્યા હતા પણ તે 13 વિરોધીઓ સામે લડી શક્ય.ભારતીય પુરુષ હોઈ ટીમની હારના લીધે 43 વર્ષ પછી વિશ્વ કપના સેમિફાઇનલમાં પહોંચવાનું સપનું તૂટી ગયું છે. ભારતે છેલ્લે વર્ષ 1975માં હોકી વિશ્વકપના સેમિફાઇનલમાં ક્વાલિફાયર કર્યું હતું.

(5:04 pm IST)