Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

શ્રીલંકન ક્રિકેટ બોર્ડની પદ્ધતિ પર જયવર્દનેને વિશ્વાસ નથી

શ્રીલંકાની ક્રિકેટ ટીમ હાલમાં ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. ટીમ જીત માટે તમામ પ્રયત્નો કરી રહી છે, પરંતુ જીત મળતી નથી. શ્રીલંકાની ટીમ જીતે એ માટે શ્રીલંકન ક્રિકેટ બોર્ડે ભૂતપૂર્વ ખેલાડીઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ ભૂતપૂર્વ કેપ્ટન મહિલા જયવર્દનેએ એમ કહી વિનંતીને ફગાવી દીધી હતી કે તેને શ્રીલંકન ક્રિકેટ બોર્ડની સિસ્ટમ પર વિશ્વાસ નથી.

(3:54 pm IST)