Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ટીમ ઇન્ડિયાએ લંડનમાં ફરકાવ્યો ત્રિરંગો :શાસ્ત્રીએ કર્યું ધ્વજારોહણ

કેપ્ટન વિરાટ કોહલી સહિત ભારતીય ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફ પણ હાજર રહ્યો.

લંડનઃ ટીમ ઈન્ડિયાએ સ્વતંત્રતા દિવસના અવસર પર બુધવારે તાજ લંડનમાં તિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રગીત જાયું. આ અવસરે ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ધ્વજારોહણ કર્યું. 

  આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી સહિત ભારતીય ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફ પણ હાજર રહ્યો. ધ્વજવંદન બાદ વિરાટે ભારતીય ટીમ તરફથી તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી. 

(9:47 pm IST)