Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

ટીમ મેનેજમેન્ટે નંબર ચાર પર સારા પ્લેયરને તૈયાર કરવાની જરૂર હતીઃ યુવરાજસિંહ

ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેનારા ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજે કહ્યું કે ટીમ મેનેજમેન્ટે નંબર ચાર માટે કોઈકને તૈયાર કરવાની જરૂર હતી. જો કોઈ પ્લેયર ચોથા નંબર પર નહોતો ચાલી રહ્યો તો મેનેજમેન્ટે તે ખેલાડીને કહેવું જોઈતું હતું કે તમારે વર્લ્ડ કપ રમવાનો છે ૨૦૦૩ની જેમ. ૨૦૦૩માં જે ટીમ ન્યુ ઝીલેન્ડ સામે હારી હતી એ જ ટીમ સારું પ્રદર્શન નહોતી કરી શકી, એ જ ટીમે ૨૦૦૩નો વર્લ્ડ કપ રમ્યો હતો.

(3:55 pm IST)