Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

યુવા એથ્લીટ પરવિન્દર ચૌધરીએ ફાંસો ખાઈ કર્યો આપઘાત

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં એથ્લીટ પરવિન્દર ચૌધરીએ ફાંસો ખાઈ આપઘાત કરતા ખળભળાટ મચી ગયો છે. પરવીન્દ્ર એથ્લીટ હોસ્ટેલના પહેલા માળે  આવેલ પોતાના રૂમમાં પંખા સાથે ફાંસો ખાધો છે. મામલાની જાણ થતા ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

 

(3:06 pm IST)