Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

જયોતિરાદિત્ય સિંધિયાએ પ્રીતિ ઝીન્ટાને આપી વણમાગી સલાહ

ઈન્દોરમાં પંજાબે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો અને કોલકતાએ ૨૪૫ રન બનાવ્યા હતા. આ પછી પંજાબે રન ચેઝ કરતા ૮ વિકેટે ૨૧૪ રન બનાવ્યા હતા પણ એનો ૩૧ રને પરાજય થયો હતો. પુરસ્કાર વિતરણ સમારોહ વખતે સંસદસભ્ય અને મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસીએશનના ભૂતપૂર્વ પ્રેસીડેન્ટ જયોતિરાદિત્ય સિંધિયાએ પ્રીતિને બોલાવી હતી અને કહ્યું હતું કે તમારી ટીમે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાની જરૂર હતી. મેં કેપ્ટન તરીકે આમ કર્યુ હોત. જો કે આનો જવાબ આપતા પ્રીતિએ કહી દીધુ હતુ કે ટોસ જીતીને શું કરવુ એ પ્લાનીંગ અમારી ટીમ નક્કી કરે છે.

(3:54 pm IST)