Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

કોટલા સ્ટેડિયમમાં આઇપીએલ-11ની મેચોનું આયોજન રામ ભરોશે

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ) 11ની સીઝન શરૂ થઇ છે અને ફિરોજશાહ કોટલા સ્ટેડિયમમાં આયોજન થવાની વાતો રામ બભરોસે હોઈ તેવું જાણવા મળી રહ્યું છે. દિલ્હી સુપ્રીમ કોર્ટે મેચોનું પ્રસારણ માટે સ્ટેડિયમના ઓલ્ડ ક્લ્બ હાઉસને વાપરવા પર કોઈ પણ સૂચન આપવા પર ના કહી દીધી છે.

જજ રાજીવ શકંધરે કહ્યું કે જયારે દક્ષિણ દિલી નગર નિગમ ઓલ્ડ ક્લ્બ હાઉસની સંરચનાને સ્થાયી તથા કરાર નહીં અપાતી ત્યાં સુધી કોઈ સૂચના નહીં આપવામાં આવે.અને 18 એપ્રિલ સુધીમાં દિલ્હી નગર નિગમ પાસેથી જવાબ આપવામાં કહ્યું છે.

(6:38 pm IST)