Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે સન્યાસ લેવાનું આપ્યું આ કારણ

નવી દિલ્હી: ક્રિકેટ જગતથી સન્યાસ લઇ ચૂકેલ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ગૌતમ ગંભીરે પોતાના સન્યાસ પાછળ નું કરણ રાષ્ટ્રીય ટીમમાં જગ્ય મળતા પગલું ભર્યું છે.

વધુમાં ગૌતમે જણાવ્યું કે જયારે રાષ્ટ્રીય ક્રિક્ટ ટીમમાં જગ્યા નથી જ  મળવાની ત્યારે રન બનાવવાથી શું ફાયદો થવાનો છે રણજી ટ્રોફીમાં દિલ્હી ખાતે મૈં અંતિમ મેચ રમી હતી. મારી આંતરરાષ્ટ્રીય સ્તર પર અંતિમ ટેસ્ટ મેચ 2016માં ઇંગ્લેન્ડ સામે રમાઈ હતી. ત્યાં પછી મને ટીમમાં સામેલ  કરવમાં આવ્યો નથી.

(5:52 pm IST)