Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

રોહિત શર્મા ખુલ્લા હાથે ટ્રોફીને હાથ ન લગાડી શકયો

આઈપીએલમાં કોરોના પ્રોટોકોલ લાગુ પાડવામાં આવ્યો હતો. ફાઈનલમાં મુંબઈની જીત બાદ સેરેમનીમાં તમામ ખેલાડીઓ માસ્કમાં નજરે પડયા હતા. એટલું જ નહી એવોર્ડ લેતી વખતે ગ્લોવ્ઝ પહેરાવાયા હતા. આઈપીએલ ટ્રોફી મેળવતી વખતે રોહિત શર્માએ પણ ગ્લોવ્ઝ પહેરવા પડયા હતા એટલે ખુલ્લા હાથે ટ્રોફીને હાથ પણ લગાડી શકયો ન હતો.

(3:03 pm IST)