Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ઓફ સ્‍પિનર હરભજનસિંહએ ચેન્‍નાઇના વેપારી પર રૂપિયા ચાર કરોડની છેતરપિંડીનો લગાવ્‍યો આરોપ, ફરિયાદ દાખલ થઇ

ઓફ-સ્‍પિનર હરભજનસિંહએ ચેન્નાઇના એક વેપારી વિરૂધ્‍ધ રૂપિયા ચાર કરોડની છેતરપિંડીનો આરોપ લગાવ્‍યો અને ફરિયાદ દાખલ કરી વેપારી દ્વારા આગોતરા જામીન માટે મદ્રાસ હાઇકોર્ટ ગયા પછી આ મામલો સામે આવ્‍યો છે. હરભજનનો આરોપ છે કે એમણે ૨૦૧૫માં કર્જના તોરપર આ રાશિ આપી હતી પણ વેપાીરએ તે પરત ન આપી. વેપારી દ્વારા રૂપિયા ૨૫ લાખનો ચેક બાંન્‍સ કરવામા આવ્‍યો હતો.

(10:36 pm IST)