Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

રજનીશ ગુરબાનીની ભારત-એ ટીમમાં પસંદગી

૨૦૧૭માં રણજી ટ્રોફી ફાઈનલમાં દિલ્હી સામે હેટ-ટ્રીક સાથે ૮ વિકેટ લેનારા અને ડોમેસ્ટીક ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરનારા નાગપુરના રજનીશ ગુરબાનીને આઈપીએલની હરાજીમાં કોઈએ ખરીદ્યો નહોતો, પણ ક્રિકેટ બોર્ડે તેનો હાથ ઝીલ્યો છે અને ઈંગ્લેન્ડના પ્રવાસ માટેની ભારતની એ ટીમમાં તેની પસંદગી કરી છે. તે ચાર દિવસની પ્રેકટીસ મેચમાં ભાગ લેશે.

(4:27 pm IST)