Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

વિશ્વકપ ટીમમાં કોઇપણ ખેલાડીની જગ્યા નકકી નથી : રોહિત શર્મા

વન-ડે ટીમના ઉપકેપ્ટન રોહીત શર્માએ કહ્યુ છે કે ઇગ્લેન્ડમાં રમાનાર વિશ્વકપ માટે કોઇ ભારતીય ખેલાડીની ટીમમાં જગ્યા નક્કી નથી. એમણે કહ્યુ દરેક ખેલાડીને ખ્યાલ છે કે વિશ્વકપનો ભાગ બનવા માટે  સતત સારૂ પ્રદર્શન કરવુ પડશે. રોહીતએ કહ્યુ વિશ્વકપ માટે હાલની ટીમમાં મોટો ફેરફાર નહી થાય.

(10:11 pm IST)