Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

વિરાટની વિજયકૂચ જાળવવાની જવાબદારી રોહિત પર

ભારત અને શ્રીલંકા વચ્ચે આવતી કાલે પ્રથમ વન-ડે રમાશે. ધરમશાલા ખાતેની આ મૅચ સવારે ૧૧.૩૦ વાગ્યે શરૂ થશે. ભારતે છેલ્લી  તમામ ૯ ટેસ્ટ-શ્રેણી જીતી છે અને વિરાટ ટીમ ઇન્ડિયાની વિજયકૂચ છોડીને વેકેશન પર ઉતરી ગયો છે. રોહિતે પોતાના સુકાનમાં ભારતને વન-ડેમાં જિતાડવાની જવાબદારી બરાબર અદા કરવી પડશે.

 

(8:46 am IST)