Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

સચિન પછી ૩પ૦ વનડે રમવાવાળા બીજા ભારતીય બન્યા મહેન્દ્રસિંહ ધોની

         પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની મંગળવારના પૂર્વ ક્રિકેટર સચિન તેંડૂલકર પછી ૩પ૦ આતંરરાષ્ટ્રીય વન ડે રમવાવાળા બીજા ભારતીય બન્યા છે

         ધોનીએ ૩૪૯ વન ડે માં પ૦.પ૮ ની ઔસતથી ૧૦૭ર૩ રન બનાવ્યા છે. અને ૪૪૩ ડિસ મિસલ( ૩ર૦ કેચ અને ૧ર૩ સ્ટંપિંગ ) કર્યા છે. સાથે જ ૩પ૦ આંતરરાષ્ટ્રીય વન-ડે રમનારા ધોની દશમાં ક્રિકેટર છે.

(11:42 pm IST)