Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

એમ.એસ. ધોની જેવી ગંદગી હંમેશા નહી રહેઃ યુવરાજના પિતા યોગરાજસિંંહ

અંબાતી રાયડૂએ ક્રિકેટથી બધા પ્રારુપોથી સંન્યાસ લઇ પૂર્વ ભારતીય ઓલ રાઉન્ડર યુવરાજસિંહના પિતા યોગરાજસિંહએ કહ્યૂં કે મહેન્દ્રસિંહ ધોની હંમેશા નહી રહે.

        યોગરાજએ કહ્યુ કે રાયડુ, મારા પુત્ર, તે ઉતાવળથી નિર્ણય લઇ લીધો, રિટાયરમેન્ટથી પાછા આવો અને એમને બતાવી દયો કે તમે શુ કરી શકવાને સક્ષમ છો ધોની જેવી ગંદગી હંમેશા નહી રહે.

(11:17 pm IST)